Pradhanmantri Mudra Loan Yojana (પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના )

વ્યવસાય શરુ કરવા માટે સરકાર તરફ થી ૧૦ લાખ

pradhanmantri mudra loan yojana
WhatsApp

Pradhan mantri mudra loan yojana

Pradhanmantri Mudra Loan Yojana  દ્વારા નવા વ્યવસાય શરુ કરવા માટે ૧૦ લાખ સુધી ની ધિરાણ મળે છે એ પણ ઓછા વ્યાજદર પર જો તમે આ પ્રકાર ની લોન લેવા ઇચ્છતા હોઈ તો આ આર્ટિકલ માં જણાંવેલું છે કે કઈ રીતે અરજી કરવી ક્યાં ક્યાં દસ્તાવેજ ની જરૂર પડશે અરજી કઈ રીતે કરવાની છે ઓનલાઇન કે ઓફલાઈન એ બધી માહિતી આ આર્ટિકલ માં જણાવેલ છે તો આ aticle ને ધ્યાન થી વાંચો અને તમે પણ તમારો પોતાનો વ્યવસાય શરુ કરો અમારો ઉદેશ્ય તમારા વિકાસ માટે જ છે .

આ યોજના દ્વારા કેટલી લોન મેળવી શકાશે

આ યોજના દ્વારા અરજદાર ૫૦૦૦૦ થી ૧૦ લાખ સુધી નું ધિરાણ મેળવી શકે છે આ યોજના માં ત્રણ પ્રકાર માં ધિરાણ આપવા માં આવે છે

  • પ્રથમ : શિશુ લોન ૫૦૦૦૦ સુધી ની લોન ઉપલબ્ધ છે
  • બીજા : કિશોર ૫૦૦૦૦ થી ૫૦૦૦૦૦ સુધી ની લોન ઉપલબ્ધ છે
  • ત્રીજા : તરુણ ૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦ સુધી ની લોન ઉપલબ્ધ છે

અરજદાર ને કઈ લોન લેવી છે તે અરજદાર પર આધારિત છે

મહિલા અરજદાર ને લોન જલ્દી મળે છે

કેન્દ્ર સરકાર મહિલાઓ ના ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ લાવે છે તેમાંની આ યોજના દ્વારા મહિલાઓ ને પહેલો અવસર આપવા માં આવે છે .
જો તમે તમારા ઘર પરિવાર ની મહિલા નામે લોન ની અરજી કરશો લોન મળવાની તક વધી જય છે અને જલ્દી મળે છે

આ યોજના માટે કોણ કોણ આવેદન કરી શકશે

pradhanmantri mudra loan yojana

 Pradhanmantri Mudra Loan Yojana હેઠળ ભારત નો કોઈપણ નાગરિક અરજી કરી શકે છે પછી તે મહિલા હોય કે પુરુષ .
આ માટે તમારે તમને સારી લગતી સરકારી કે ખાનગી બેંક માં જવાનું રહેશે અને તમામ માહિતી તમને બેંક માંથી મળી જશે.
આના માટે તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો .

આ યોજના નો લાભ લેવા માટે અરજદાર ની ઉંમર ૧૮ વર્ષ થી વધુ હોવી જોઈએ 

WhatsApp

લોન ક્યાંથી મેળવવા ની રહેશે

લોન મેળવવા માટે તમારી નજીક ની અને તમારી પસંદગી સરકારી કે ખાનગી બેંક માં જવાનું રહેશે જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા , કોટક મહિન્દ્રા બેંક ,બેંક ઓફ બરોડા ,યુનિઅન બેંક ,રાજકોટ નાગરિક બેંક, IIfl , મુથૂત ફાઇનાન્સ ,ઇન્ડુસઇન્ડ બેંક ,બેંક ઓફ ઇન્ડિયા , ઇન્ડિયન બેંક,  આઈ ડી એફ સી બેંક , એચ ડી એફ સી બેંક જેવી અન્ય માઈક્રો ફાઇનાન્સ બેંક પાસે થી લોન મેળવી શકો છો

Pradhanmantri Mudra Loan Yojana લેવા માટે Step

Pradhanmantri mudra loan yojana લેવા માટે નીચે મુજબ ની સૂચના ને અનુસરો:

  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે તેની ઓફીસીયલ વેબસાઈટ www.mudra.org.in પર થી ફોર્મ ડાઉનલોડ કરો
  • શિશુ લોન માટે ફોર્મ અલગ છે જયારે કિશોર અને તરુણ લોન માટે એક સામાન ફોર્મ છે
  • અરજી ફોર્મ માં બધી વિગતો સાચી ભરો આધાર કાર્ડ મોબાઈલ નંબર સરનામું વગેરે જેવી માહિતી ભરો
  • અરજદાર નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો જોડો
  • ફોર્મ ભર્યા પછી સરકારી બેંક અથવા ખાનગી બેંક જઈ ને બાકી પ્રક્રિયા પૂર્ણ કરો
  • બેંક ના શાખા ના મેનેજર તમારી પાસે થી તમે જે વ્યવસાય શરુ કરવા ના છો તેના વિષે માહિતી માંગશે તેના આધારે તમારી લોન ની રકમ નિર્ધારિત થશે
 
ખાસ નોંધ : બેંક  ના કોઈપણ કર્મચારી ફોન પર કોઈપણ પ્રકાર ના ઓ ટી  પી  માંગતા નથી અને જો બેંક ને તમારું કઈ કામ હશે તો તમને બેંક શાખા પર બોલાવશે . જો તમને આવા ફ્રોડ ફોન કોલ આવે તો સાયબર હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરો.
અને જો શક્ય હોઈ તો આવા ફોન કોલ ના ઉઠાવો મોબાઈલ માં ટ્રૂકોલર એપ્પ ઇન્સ્ટોલ રાખો અને સ્પેમ પ્રોટેક્શન ચાલુ રાખો તો આવા ફોન કોલ્સ ઓટોમેટિક કપાય જશે અને સ્પેમ લખેલું આવશે.
 
આંબેડકર આવાસ યોજના આંબેડકર આવાસ યોજના માં કઈ રીતે અરજી કરવી કેટલી શહાય મળશે કોને મળવા પાત્ર છે આ યોજના નો લાભ લેવા હમણાં આ આર્ટિકલ પાર જાઓ અને યોજના નો લાભ લો 
 
Rufilo Loan App  ૫ મિનિટ માં ૫૦૦૦૦ સુધી ની લોન મેળવો 

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading